ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો ચાલુ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,126 નવા કેસ અને 332 દર્દીઓના મોત થયા છે.
આ સાથે કોરોના સંક્રમિતોની કુલ સખ્યાં 3,43,77,113 થઇ છે.
અત્યાર સુધી 4,61,389 દર્દીઓના મોત થયા છે.
હાલમાં દેશમાં 1,40,638 દર્દીઓની સારવાર ચાલુ છે.
