Site icon

શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ગત બે દિવસથી ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સાડા ત્રણ લાખ અથવા તેની નીચે જઈ રહી છે. આનાથી અગાઉ બે દિવસ માટે કોરોના ના કેસ ની સંખ્યા દૈનિક ચાર લાખ ને અડી રહી હતી. આ આંકડાઓના આધારે દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે ભારતમાંથી કોરોના ની બીજી લહેર ના વળતા પાણી થઇ રહ્યા છે. હવે ચરમસીમા સમાપ્ત થઈ ગઈ છે અને ધીમે ધીમે કેસે ઓછા થવા માંડશે.

માં નો પ્રેમ? કે પછી માનસિક સમસ્યા? આ મહિલાએ જ્યારે તેના દીકરાની યાદ આવે ત્યારે ચિતા ની રાખ પર સૂઇ જાય છે.

જોવાનું એ રહે છે કે ડોક્ટરોની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે.

Central Government: ગાડી 20 વર્ષની થઈ તો પણ બિન્દાસ ચલાવો, પરંતુ તે પહેલા વાંચી લો આ મોટો નિયમ
Brain Eating Amoeba: કેરળમાં આ બીમારી એ ઉચક્યું માથું, અત્યાર સુધીમાં 19 મૃત્યુ; 3 મહિનાના બાળકથી લઈને 91 વર્ષના વૃદ્ધો પણ સંક્રમિત
Bottled water: બોટલનું પાણી પીવાથી દર વર્ષે અધધ આટલા માઇક્રોપ્લાસ્ટિક ગળી રહ્યા છીએ, જે શરીરમાં જઈને આ ખાસ અંગોને નબળા કરી રહ્યા છે
Disha Patani Firing: દિશા પટનીના ઘરે ફાયરિંગ ના કેસ માં મુખ્ય શૂટર ઠાર, હવે આટલા બદમાશો ની ચાલી રહી છે શોધખોળ
Exit mobile version