Site icon

જીએસટી કાઉન્સિલની બેઠક આ તારીખે અહીં યોજાશે, કોવિડ -19 ને લગતા સામાન પર દરોની સમીક્ષા કરવામાં આવશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે. 

પ્રાપ્ત જાણકારી મુજબ આ બેઠકમાં રાજ્યોને મહેસૂલી નુકસાન પર વળતર, કોવિડ -19 થી સંબંધિત માલસામાનના દર અને કેટલીક વસ્તુઓ પર રિવર્સ ડ્યુટી સ્ટ્રક્ચર પર વિચારણા કરી શકાય છે.

આ અંગેની જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને આપી છે  

ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક 12 જૂને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી. આમાં, કોવિડ -19 સંબંધિત સામગ્રીઓ પર કર દર 30 સપ્ટેમ્બર સુધી ઘટાડવામાં આવ્યા હતા.

દિલીપકુમારનો સાથ છૂટ્યા બાદ સાયરાબાનુની તબિયત લથડી, ટૂંક સમયમાં થશે એન્જિયોગ્રાફી; જાણો ડૉક્ટરે શું કહ્યું

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Relief Amid Oil Crisis: મોદી મેજિક? તેલના કકળાટ વચ્ચે ખાડી દેશો ભારતની વહારે! UAE-સાઉદીથી તેલના જહાજો રવાના; જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન.
LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
Exit mobile version