Site icon

જીએસટી કાઉન્સિલની બેઠક આ તારીખે અહીં યોજાશે, કોવિડ -19 ને લગતા સામાન પર દરોની સમીક્ષા કરવામાં આવશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે. 

પ્રાપ્ત જાણકારી મુજબ આ બેઠકમાં રાજ્યોને મહેસૂલી નુકસાન પર વળતર, કોવિડ -19 થી સંબંધિત માલસામાનના દર અને કેટલીક વસ્તુઓ પર રિવર્સ ડ્યુટી સ્ટ્રક્ચર પર વિચારણા કરી શકાય છે.

આ અંગેની જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને આપી છે  

ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક 12 જૂને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી. આમાં, કોવિડ -19 સંબંધિત સામગ્રીઓ પર કર દર 30 સપ્ટેમ્બર સુધી ઘટાડવામાં આવ્યા હતા.

દિલીપકુમારનો સાથ છૂટ્યા બાદ સાયરાબાનુની તબિયત લથડી, ટૂંક સમયમાં થશે એન્જિયોગ્રાફી; જાણો ડૉક્ટરે શું કહ્યું

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version