Site icon

દેશને આજે મળશે 49મા મુખ્ય ન્યાયાધીશ- UU લલિત લેશે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ- માત્ર આટલા મહિનાનો રહેશે કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

ભારતને(India) આજે 49મા મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) મળશે.  

Join Our WhatsApp Community

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત(Justice Uday Umesh Lalit) આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ(CJI) તરીકે શપથ(oath) લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં(Rashtrapati Bhavan) જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ લેવડાવશે. 

નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે અને તેઓ 8 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થશે.

CJI NV રમના 26 ઓગસ્ટે નિવૃત્ત થયા બાદ જસ્ટિસ ઉદય ઉમેશને(Justice Uday Ramesh) ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

 આ સમાચાર પણ વાંચો : ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે-સો મીડિયા સ્ટારની આવી હતી હાલત- જુઓ વિડીયો

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version