Site icon News Continuous Bureau | Mumbai

દેશને આજે મળશે 49મા મુખ્ય ન્યાયાધીશ- UU લલિત લેશે મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ- માત્ર આટલા મહિનાનો રહેશે કાર્યકાળ

News Continuous Bureau | Mumbai

ભારતને(India) આજે 49મા મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) મળશે.  

Join Our WhatsApp Community

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત(Justice Uday Umesh Lalit) આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ(CJI) તરીકે શપથ(oath) લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં(Rashtrapati Bhavan) જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ લેવડાવશે. 

નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે અને તેઓ 8 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થશે.

CJI NV રમના 26 ઓગસ્ટે નિવૃત્ત થયા બાદ જસ્ટિસ ઉદય ઉમેશને(Justice Uday Ramesh) ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

 આ સમાચાર પણ વાંચો : ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે-સો મીડિયા સ્ટારની આવી હતી હાલત- જુઓ વિડીયો

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version