Site icon

સમગ્ર દેશમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પહોંચાડવા કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, આ તારીખથી મળશે સુવિધા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પાઈપલાઈન દ્વારા ઘેર-ઘેર રાંધણ ગેસ પહોંચાડવાના મુદ્દે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

મોદી સરકારના મંત્રી પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે હાલમાં પાઈપલાઈન ગેસના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે.

ટૂંક સમયમાં દેશના 82 ટકા વિસ્તોરોને પાઈપલાઈન ગેસથી જોડી લેવામાં આવશે અને 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા ગેસ મળી રહેશે. 

મે 2022માં રાંધણ ગેસ એક્સપાન્શન વર્ક માટેની બોલીઓ ખોલવામાં આવશે તે પછી 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા રાંધણ ગેસ મળતો રહે તેવું કામ કરવામાં આવશે

આ સમાચાર પણ વાંચો : ભાજપના આ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન. કહ્યું- કોંગ્રેસ મજબૂત થાય એવી મારી ઈચ્છા છે.. જાણો વિગતે

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version