Site icon News Continuous Bureau | Mumbai

નૌસેના અધ્યક્ષ એડમીરલ કરમબીર સિંઘની વિદાય, હવે આ અધિકારી બન્યા નવા અધ્યક્ષ; જાણો તેમની સિદ્ધિઓ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતીય નૌસેનાના નવા અધ્યક્ષ તરીકે એડમિરલ આર હરિ કુમારે કાર્યભાર સંભાળી લીધો છે.

નિવૃત્ત થયેલા હાલના ચીફ એડમિરલ કરમબીર સિંહે આજે તેમને નૌસેનાની કમાન સોંપી દીધી છે.

સાથે જ એડમિરલ આર હરિ કુમારને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.

આ પહેલા તેઓ નૌસેનાના પશ્ચિમી કમાનના વડા હતા. 

એડમિરલ આર હરિ કુમારે 1983માં નેવી જોઈન કરી હતી અને 38 વર્ષના કેરિયરમાં તેઓ નૌસેનાના એરક્રાફટ કેરિયર આઈએનએસ વિરાટ તેમજ બીજા યુધ્ધ જહાજોના કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચુકયા છે.

મહારાષ્ટ્રમાં  રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી, અધધ આટલા લાખ લોકોએ હજુ સુધી કોરોના રસીનો બીજો ડોઝ લીધો જ નથી; આ છે કારણો
 

FSSAI Appeal to Minimize Food Waste ખાદ્ય સુરક્ષા માટે FSSAI નું મોટું અભિયાન ફૂડ વેસ્ટેજ અટકાવવા સાથે પે્કડ ફૂડ પર લેબલ વાંચવાની આદત પાડવા આહ્વાન
ADR Report on Political Donations DMK અને TMCનો જાદુ ચાલ્યો! ફંડ એકત્ર કરવામાં પ્રાદેશિક દળોએ નેશનલ પાર્ટીઓને પછાડી, ADRના આંકડાથી ખળભળાટ
Parliament Monsoon Session સંસદમાં ૧૧ થી ૧૩ ઓગસ્ટે મોટો ધમાકો? ભાજપકોંગ્રેસના વ્હીપથી રાજકીય ગરમાવો, મહત્વના બિલ પર આરપારના એંધાણ
Student Protests and Parliament Session – પેપર લીક મુદ્દે સંસદમાં ઘમાસણ નક્કી: વિપક્ષના દબાણ આગળ ઝૂકી સરકાર, ગૃહમંત્રી સંભાળશે મોરચો
Exit mobile version