Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા. 

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના નેતા આનંદ શર્મા, મનીષ તિવારી અને વિવેક તન્ના સોનિયા ગાંધીનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પક્ષના આંતરિક મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરી હતી. 

Join Our WhatsApp Channel

બે દિવસ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સોનિયા ગાંધીને મળ્યા હતા.

જી-23 ના કેટલાક વધુ નેતાઓને સોનિયા ગાંધી હવે પછીના દિવસોમાં મળશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આગામી 3 મહિનામાં આ પ્રકારના તમામ ટોલ નાકા બંધ થશે. સંસદમાં નિતીન ગડકરીની જાહેરાત.

India Monsoon Sowing Impact કુદરતની અજીબ રમત! દેશના ૩૭૨ જિલ્લામાં એલર્ટ છતાં ખરીફ પાક માટે પાણીની તંગી.
IndiaRussia Defense Partnership હવે ભારતનું કંઈ નહીં બગાડી શકે ચીનપાકિસ્તાન, મિત્ર રશિયાનો મોટો ઓફર; બદલાશે એશિયાનું શક્તિ સંતુલન
Puja in running train ચાલતી ટ્રેનમાં પૂજાપાઠનો વીડિયો વાયરલ 3 લાખનું એડવાન્સ પેમેન્ટ અને સ્પેશિયલ કોચ, હનીમૂન ડેકોરેશન બાદ સેલૂન કોચને લઈને વિવાદ
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Exit mobile version