કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા. 

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના નેતા આનંદ શર્મા, મનીષ તિવારી અને વિવેક તન્ના સોનિયા ગાંધીનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પક્ષના આંતરિક મુદ્દાઓના ઉકેલ અંગે ચર્ચા કરી હતી. 

બે દિવસ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સોનિયા ગાંધીને મળ્યા હતા.

જી-23 ના કેટલાક વધુ નેતાઓને સોનિયા ગાંધી હવે પછીના દિવસોમાં મળશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આગામી 3 મહિનામાં આ પ્રકારના તમામ ટોલ નાકા બંધ થશે. સંસદમાં નિતીન ગડકરીની જાહેરાત.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *