Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ટીમ શપથ લે એ પહેલાં આ 12 દિગ્ગજ મંત્રીઓ થયા ઘરભેગા ; જાણો કોણ છે આ તમામ નેતાઓ   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, શિક્ષણ મંત્રી નિશંક સહિતના 12 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કેબિનેટ વિસ્તરણના ગણતરીના કલાકો પહેલા સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાજીનામું આપી દીધું હતું. તેમને ભાજપ સંગઠનમાં ખસેડવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને પણ મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યાં છે. સાથે સાધ્વી નિરંજન જ્યોતિને પણ રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે.

આ 12 મંત્રીઓએ આપ્યા રાજીનામા 

(1) ડોક્ટર હર્ષવર્ધન

(2) રમેશ પોખરિયાલ નિશંક

(3) સંતોષ ગંગવાર

(4) બાબુલ સુપ્રિયો

(5) રાવ સાહેબ દાનવે પાટીલ

(6) સદાનંદ ગૌડા

(7) રતનલાલ કટારિયા

(8) પ્રતાપ સારંગી

(9) દેબોશ્રી ચૌધરી

(10) થાવરચંદ ગેહલોત

(11) રવિશંકર પ્રસાદ

(12) પ્રકાશ જાવડેકર

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈ નારાજ વેપારીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં આ તારીખે જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળશે; જાણો વિગત

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version