Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ટીમ શપથ લે એ પહેલાં આ 12 દિગ્ગજ મંત્રીઓ થયા ઘરભેગા ; જાણો કોણ છે આ તમામ નેતાઓ   

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, શિક્ષણ મંત્રી નિશંક સહિતના 12 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કેબિનેટ વિસ્તરણના ગણતરીના કલાકો પહેલા સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને રાજીનામું આપી દીધું હતું. તેમને ભાજપ સંગઠનમાં ખસેડવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને પણ મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યાં છે. સાથે સાધ્વી નિરંજન જ્યોતિને પણ રાજીનામું આપવાનું જણાવી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે.

આ 12 મંત્રીઓએ આપ્યા રાજીનામા 

(1) ડોક્ટર હર્ષવર્ધન

(2) રમેશ પોખરિયાલ નિશંક

(3) સંતોષ ગંગવાર

(4) બાબુલ સુપ્રિયો

(5) રાવ સાહેબ દાનવે પાટીલ

(6) સદાનંદ ગૌડા

(7) રતનલાલ કટારિયા

(8) પ્રતાપ સારંગી

(9) દેબોશ્રી ચૌધરી

(10) થાવરચંદ ગેહલોત

(11) રવિશંકર પ્રસાદ

(12) પ્રકાશ જાવડેકર

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈ નારાજ વેપારીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં આ તારીખે જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળશે; જાણો વિગત

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version