295
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 30,549 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 422નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,25,195નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,17,26,507 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 38,887 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,08,96354 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,04,958 સક્રિય કેસ છે.
You Might Be Interested In