ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડો ઘટીને 30 હજારે પહોંચ્યો ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

મંગળવાર  

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 30,549 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 422નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,25,195નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,17,26,507 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 38,887 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,08,96354 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,04,958 સક્રિય કેસ છે.

હોકીમાં ભારત નું સપનું રોળાયું : 40 વર્ષ પછી ભારત ફાઇનલમાં ન પહોંચી શક્યું. સેમી ફાઈનલમાં હાર્યું. જાણો સ્કોર અહીં…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More