Site icon

બાહુબલી નેતા અને અનેક લોકોને જાનથી મારી નાખનાર આ ડોન કોરોના થી મૃત્યુ પામ્યો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

રાષ્ટ્રીય જનતા દળ નો બાહુબલિ નેતા મોહમ્મદ શાહબુદ્દીન કોરોના થી મૃત્યુ પામ્યો છે.

Join Our WhatsApp Community

આ એ જ શાહબુદ્દીન છે જે  લોકોને જાનથી મારી નાખતો હતો. જ્યારે લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ વ્યક્તિ ની સામે જે નજર ઉઠાવીને જોતું હતું તેનું મૃત્યુ થતું હતું.

કોરોના થઈ ગયા બાદ તેને દિલ્હીના એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.

કોરોના ને કારણે બોલિવૂડના આ એક્ટરનું થયું નિધન, ફિલ્મોમાં કામ કરતા પહેલા ભારતીય સેનામાં મેજર હતા.

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version