Site icon

અગ્નિપથ ના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન- આ શહેરમાં ધારા 144 લાગુ- હાઈ એલર્ટ પર RPF અને GRP

News Continuous Bureau | Mumbai 

'અગ્નિપથ'(Agneepath) સેના ભરતી(Army recruitment) યોજનાના(Agneepath Scheme) વિરોધમાં આજે કેટલાક સંગઠનોએ ભારત બંધનું (Bharat bandh)એલાન કર્યું છે. 

Join Our WhatsApp Community

ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ(State governments) સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) સઘન કરી દીધી છે. 

યુપીના(UP) નોઈડા(Noida) અને રાજસ્થાનના(Rajasthan) જયપુર(Jaipur) સહિત દેશના અન્ય ઘણા મોટા શહેરોમાં ધારા 144 (Section 144) લાગુ કરવામાં આવી છે.

ભારત બંધ દરમિયાન બિહારના(Bihar) 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા(Internet service) બંધ રહેશે. 

સાથે જ RAF અને GRPને હાઈ એલર્ટ(High Alert) પર રાખવામાં આવ્યા છે. 

આ ઉપરાંત સુરક્ષા દળોને(Security forces) હિંસામાં(Violence) સામેલ પ્રદર્શનકારીઓ(Protestors) સાથે કડક રીતે વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મોદી સરકારના આ મહિલા મંત્રી બીજી વખત આવ્યા કોરોનાની ચપેટમાં- ટ્વીટ કરીને જાણકારી આપી

Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
Karnataka: બાળકો અને સ્માર્ટફોન પર આ રાજ્ય ના સરકારની લાલ આંખ! ૧૬ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધનો પ્લાન તૈયાર
Lawrence Bishnoi Gang: મોતની સીધી ધમકી અને વીડિયો વાયરલ કરવાનો પડકાર; જાણો કોને અને કેમ આપવામાં આવી આ ધમકી
Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
Exit mobile version