Site icon

બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

 News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે  બિલકિસ બાનો કેસમાં(Bilkis Bano case) દોષિતોની મુક્તિ(Release of convicts) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ. 

Join Our WhatsApp Community

આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને(Gujarat Govt) નોટિસ મોકલી તેનો જવાબ માંગ્યો છે. 

હવે આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે. 

સામાજિક કાર્યકર સુભાશિની અલી(Social activist Subhashini Ali) સહિત ચાર લોકોએ આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસે(Independence Day) જૂની મુક્તિ નીતિ હેઠળ આ કેસના 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓના રોષ સામે ઝૂકયુ રેલવે- તાજેતરમાં AC લોકલને લઈને લેવાયેલ આ નિર્ણય તાત્પૂરતો રાખ્યો મોકૂફ

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Western Railway Holi Special Train 2026: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન
Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.
UGC Alert: UGC નો મોટો ધડાકો: દેશની ૩૨ યુનિવર્સિટીઓ નીકળી નકલી, એડમિશન લેતા પહેલા આ લિસ્ટ ચોક્કસ ચેક કરી લેજો.
Exit mobile version