Site icon

સીએએ લાગુ થશે અને સો ટકા લાગુ થશે પણ કયારે- અમિત શાહે આપ્યો આ જવાબ

Amit Shah to attend two rallies in Bengal this month

BJPની આગામી રણનીતિ, મિશન 2024: મોદી-શાહ બંગાળમાં 'આટલી' જાહેર સભાઓ કરશે, આ મહિને શરૂ થશે…

News Continuous Bureau | Mumbai

દેશમાં કોવિડ પ્રિકોશન વેક્સિનેશન ઝુંબેશ(Covid Precaution Vaccination Campaign) પૂરી થયા બાદ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ(Citizenship Amendment Act) (CAA)ને અમલમાં લાવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહે(Amit Shah) કરી છે.

Join Our WhatsApp Community

અફઘાનિસ્તાન(Afghanistan), બાંગ્લાદેશ(Bangladesh) અને પાકિસ્તાનથી(Pakistan) આવેલા હિન્દુ(Hindu), શીખ(Sikh), બૌદ્ધ(Buddhist), જૈન(Jain), પારસી(Parsi) અને ખિશ્ર્ચન(Christian) સમાજના ગેરકાયદે રીતે સ્થળાંતરિત(Illegal Immigrant) થઈ આવેલા નાગરિકોને નાગરિકતા આપવા માટે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ને અમલમાં લાવવામાં આવશે એવી માહિતી અમિત શાહે પશ્ચિમ બંગાળના(West Bengal) વિરોધીપક્ષ નેતા(Opposition leader) સુવેન્દુ અધિકારીને(Suvendu Adhikari) આપી હતી.

આ સમાચાર પણ વાંચો :  PM મોદીએ બદલી નાખ્યા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના DP- જુઓ શું રાખ્યું

પશ્ચિમ બંગાળના વિરોધીપક્ષ નેતા સુવેન્દુ અધિકારી મંગળવારે સંસદ ભવનમાં અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન તેમણે CAAને મુદ્દે ચર્ચા કરી હતી. એ દરમિયાન અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું હતું કે કોવિડ વેક્સિનેશનના બુસ્ટર ડોઝની ઝુંબેશ પૂરી થયા બાદ કેન્દ્ર સરકાર લાંબા સમયથી પ્રલંબિત CAAની અમલબજવણી કરવાની છે..
 

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version