Site icon

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, હવે વપરાયા વગરની આ જમીનો સરકાર વેચી શકશે… જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓની જમીન વેચવા માટે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશનની (NLMC) રચનાની મંજૂરી આપી દીધી છે.

Join Our WhatsApp Community

આ કોર્પોરેશન દ્વારા જાહેર સેક્ટરની કંપનીઓની વધારાની જમીન અને બિલ્ડિંગને વેચી શકશે. 

સાથે જ બંધ થવાને આરે આવેલી કંપનીઓની જમીન પણ સરકાર વેચી શકશે.

હાલમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે ઘણી બધી વધારાની જમીન રહેલી છે જેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી તેથી સરકાર આ જમીન વેચી દેવા માટે આ કંપની બનાવી છે. 

NLMC સંપૂર્ણપણે સરકારી માલિકીની હશે અને તેની મૂળ શેરમૂડી 5,000 કરોડ અને પેઈડ અપ શેર કેપિટલ 150 કરોડ હશે.

આ સમાચાર પણ વાંચો : મહામારીને લઈને નવી ભવિષ્યવાણી… જો ભારતમાં આવું ન થાય તો જ કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત

Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર ટ્રેન નાલોન્ચિંગ પર બ્રેક લાગી, જાણો ક્યારે દોડશે પાટા પર.
Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
Exit mobile version