Site icon News Continuous Bureau | Mumbai

વિકટ સમયમાં વિમાન નું ભાડું નહીં વધી શકે, સરકારનો આદેશ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૮ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ભારત સરકારે વિમાન કંપનીઓને આદેશ આપ્યો છે કે આગામી એક મહિના સુધી એટલે કે ૩૧ મે સુધી તેઓ વિમાન નું ભાડું નહીં વધારી શકે. આ આદેશ ઘરેલુ ઉડાન એટલે કે ભારત દેશની અંદર ટ્રાવેલ કરનાર લોકો માટે છે. સરકારે એરલાઇન્સને એવો પણ આદેશ આપ્યો છે કે તેઓ પોતાની ક્ષમતા ના માત્ર ૮૦ ટકા જેટલા પેસેન્જર જ લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને કારણે અનેક વિમાન કંપનીઓ અત્યારે નુકસાનના ખાડામાં ઉતરી ગઈ છે. એવા સમયમાં આ સરકારી આદેશ ને કારણે વિમાન કંપનીઓ પર વધુ એક નિયંત્રણ આવ્યું છે.

તમામ મુંબઈકરોની નજર આજની કેબિનેટ મીટીંગ પર : શું લોકડાઉન વધશે? કે પછી રાહત મળશે!! મંત્રી મહોદયે આપ્યા આ સંકેત..    

India Pakistan Nuclear Deterrence ભારત અને પાકિસ્તાન કટ્ટર દુશ્મન હોવા છતાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કેમ નથી કરતા?
Telegram ban in India ભારત સરકાર કયા કાયદા હેઠળ ટેલિગ્રામ કે અન્ય એપ પર પ્રતિબંધ લગાવી શકે છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
India Missile Testing Strategy ભારત સતત મિસાઇલોના પરીક્ષણો કેમ કરી રહ્યું છે? શું યુદ્ધ નજીક છે કે દેશ સુરક્ષા કવચ મજબૂત કરી રહ્યો છે?
Government Cyber Crime Portals સાયબર ઠગાઈના શિકાર બનેલાઓ માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ ગુમાવેલા નાણાં પાછા મેળવવા ગૃહ મંત્રાલયે લોન્ચ કર્યા બે અત્યાધુનિક પોર્ટલ
Exit mobile version