Site icon

અશોક ગેહલોત બાદ દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ રેસમાંથી થયા બહાર- હવે અધ્યક્ષ પદની ચૂંટણીમાં આ બે દિગ્ગ્જ્જો વચ્ચે થશે ટક્કર

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. 

Join Our WhatsApp Community

દરમિયાન અશોક ગેહલોત(Ashok Gehlot) બાદ હવે દિગ્વિજય સિંહ(Digvijay Singh) પણ આ રેસમાંથી બહાર થઈ ગયા છે.

તેમણે જાહેરાત કરી છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. 

એટલે કે હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુકાબલો મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadge) અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર(MP Shashi Tharoor) વચ્ચે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ રેસ માંથી બહાર થઇ ગયા હતા 

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version