Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, ભારત માં આટલા કરોડ લોકો ને કોરોના ની વેક્સિન મળી. આંકડો ઉત્સાહ વર્ધક છે. જાણો વિગત…

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 26 કરોડ લોકોનુ રસીકરણ કરી લીધુ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, રસીકરણના 151માં દિવસે એટલે કે 15 જૂન સાંજે 7 વાગ્યા સુધીમાં 25,68,858 લોકોને રસી આપવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

જેમાંથી 21,98,144 લોકોને પ્રથમ ડોઝ અને 3,70,714 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે .

18 થી 44 વર્ષની વયના 4,49,87,004 લોકોને પ્રથમ ડોઝ અને 8,95,517 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

ઇંધણના ભાવમાં આજે ફરી ઝીંકાયો વધારો, મુંબઈમાં પેટ્રોલ 103 રૂપિયા નજીક પહોંચ્યું ; જાણો આજે કેટલા પૈસાનો થયો વધારો 

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version