Site icon

કોરોના સંકટ ઓસર્યું : દેશમાં ચાર મહિના બાદ દૈનિક કેસ 30 હજારથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,689 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 415નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,21,382નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,14,40,951 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 42,363 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,06,21,469 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 3,98,100 સક્રિય કેસ છે.

ટોક્યો ઓલિમ્પિક્સથી ભારત માટે સારા સમાચાર: હૉકીમાં ટીમ ઈન્ડિયાની જબરદસ્ત વાપસી, સ્પેનને 3-0થી હરાવ્યું

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version