Site icon

કોરોના સંકટ ઓસર્યું : દેશમાં ચાર મહિના બાદ દૈનિક કેસ 30 હજારથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,689 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 415નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,21,382નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,14,40,951 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 42,363 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,06,21,469 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 3,98,100 સક્રિય કેસ છે.

ટોક્યો ઓલિમ્પિક્સથી ભારત માટે સારા સમાચાર: હૉકીમાં ટીમ ઈન્ડિયાની જબરદસ્ત વાપસી, સ્પેનને 3-0થી હરાવ્યું

PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Exit mobile version