Site icon

અગ્નિપથ યોજનાને અનુલક્ષીને વધુ એક મોટી જાહેરાત- હવે સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં પણ મળશે આટલા ટકા અનામત લાભ

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રની(Central govt) અગ્નિવીર યોજનાની(Agniveer Yojana) સામે દેશભરમાં યુવાનો(Youth) ઉગ્ર વિરોધ પ્રદર્શન(Protest) કરી રહ્યાં છે ત્યારે સરકાર પણ હવે ડેમેજ કન્ટ્રોલના(damage control) મૂડમાં આવી છે. 

Join Our WhatsApp Community

સરકાર અગ્નિવીરોની(Agniveer) ચિંતા હળવી કરવા હવે સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) પણ મોટી જાહેરાત કરી છે. 
 
રક્ષા મંત્રાલયે પોતાના મંત્રાલય હેઠળ થનારી ભરતીઓમાં(Army recruitment) અગ્નિવીરોને 10 ટકા અનામત(reservation) આપવાનુ એલાન કર્યુ છે.

રક્ષા મંત્રાલયે ટ્વીટ(Tweet) કરી આ નિર્ણયની જાણકારી આપી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. જે બાદ આ નિર્ણય લાગુ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : અગ્નિપથની યોજનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ- અરજદારે કરી આ મોટી માંગ

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version