Site icon

સ્મૃતિ ઈરાની માનહાનિ કેસ-દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના જયરામ રમેશ સહિતના નેતાઓને પાઠવ્યું સમન્સ-આપ્યા આ નિર્દેશ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) કેન્દ્રીય મંત્રી(Central Minister) સ્મૃતિ ઈરાની(Smriti Irani) દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજી(Defamation Petition) મામલે કોંગ્રેસી(Congress) નેતા જયરામ રમેશ(Jairam Ramesh) તથા પવન ખેરાને(Pawan Khera) સમન(Summon) પાઠવ્યું છે. 

સાથે જ કોર્ટે પવન ખેરાને સ્મૃતિ ઈરાનીની દીકરી પર આક્ષેપ કરતી ટ્વિટ(Tweet) દૂર કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.  

કેન્દ્રીય મંત્રીએ દિલ્હી હાઈકોર્ટમાં 2 કરોડ રૂપિયાનો માનહાનિનો સિવિલ દાવો(Civil suit) દાખલ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 18 ઓગસ્ટે થશે.

ઉલ્લેખનીય  છે કે પવન ખેરાએ પોતાની ટ્વિટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દીકરી ગોવામાં(Goa) ગેરકાયદેસર બાર(Illegal Bar) ચલાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ

India-Nepal Border: નેપાળની જેલમાંથી ભાગેલા કેદીઓનો ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ સીમા દળે બનાવ્યો નિષ્ફળ, કરી આટલા ની ધરપકડ
PM Modi: 2023 બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત લેશે આ રાજ્યની મુલાકાત, સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા થઇ અત્યંત કડક
Physiotherapist: આરોગ્ય સેવા મહા નિદેશાલય નો મહત્વનો આદેશ, જાણો કેમ હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર નહીં લખી શકે
Indian Navy: ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, યુદ્ધ જહાજ પર પહેલું 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત, જાણો તેની ખાસિયત
Exit mobile version