Site icon

ઈડીની મોટી કાર્યવાહી, વિજય માલ્યા – નિરવ મોદી પાસેથી વસુલ કરેલા અધધ આટલા કરોડ રૂપિયા બેંકોને ટ્રાન્સફર કર્યા ; જાણો વિગતે 

 બેન્કિંગ કૌભાંડના ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જપ્ત કરેલી સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

ઇડી અનુસાર, ભાગેડુ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 9,371 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

ઇડીએ આ ત્રણેય પાસેથી લગભગ 18,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાંથી 9,371 કરોડ જાહેર ક્ષેત્રની બેંકોને આપવામાં આવી છે જેમને આ ત્રણના કારણે આર્થિક નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી લોન પરત ન કરી અને વિદેશ ભાગી ગયા હતા. આ છેતરપિંડીમાં બેંકોને લગભગ 22,585 કરોડનું નુકસાન થયું છે. 

ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી
 

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version