Site icon

સારા સમાચારઃ ભારતના નાગરિકોને મળશે હવે ઈ-પાસપોર્ટ, બજેટમાં કરવામાં આવી જાહેરાત; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર. 

 ભારતના નાગરિકોને પણ બહુ જલદી ઈ-પાસપોર્ટ આવવાનું ચાલુ કરવામાં આવવાનું નાણાંપ્રધાન સીતારમણે પોતાના બજેટના ભાષણ દરમિયાન કહ્યું હતું.

લેટસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇ પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવશે, જેથી નાગરિકો માટે તેમનો વિદેશ પ્રવાસ વધુ સરળ અને સગવદાયી બની રહેશે. જ્યારે 2019 માં પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કેટલાક પ્રસ્તાવિત ફિચર્સ હતા.

બજેટમાં સરકારની ઓટો સેક્ટર માટે મોટી જાહેરાતઃ દેશમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે; જાણો વિગત

સીતારમણના કહેવા મુજબ આ ઈ-પાસપોર્ટ વાંચવામાં થોડી સેકન્ડનો જ સમય લાગશે. પ્રોટોટાઇપનું પરીક્ષણ યુએસ સરકાર દ્વારા પસંદ કરાયેલી પ્રયોગશાળામાં કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી આગળ અને પાછળના કવર વધુ જાડા હોવાની અપેક્ષા છે. પાછળના કવરમાં નાની સિલિકોન ચિપ હોવાની અપેક્ષા છે. આ ચિપમાં 64 કિલોબાઈટ મેમરી સ્પેસ હશે. પાસપોર્ટ ધારકનો ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ્સ ચિપમાં સંગ્રહિત કરવામાં આવશે. ઇ-પાસપોર્ટમાં 30 વિઝિટ કે પ્રવાસ સુધીનો ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા હશે

Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
Karnataka: બાળકો અને સ્માર્ટફોન પર આ રાજ્ય ના સરકારની લાલ આંખ! ૧૬ વર્ષથી નીચેની વયના બાળકો માટે પ્રતિબંધનો પ્લાન તૈયાર
Lawrence Bishnoi Gang: મોતની સીધી ધમકી અને વીડિયો વાયરલ કરવાનો પડકાર; જાણો કોને અને કેમ આપવામાં આવી આ ધમકી
Mukul Roy Passes Away: બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા મુકુલ રોયનું નિધન: પૂર્વ રેલ મંત્રીએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.
Exit mobile version