Site icon

તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, બેંગલુરુમાં ચાલી રહી હતી સારવાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

તામિલનાડુના કન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ પણ નથી રહ્યા. 

સાત દિવસ બાદના સંઘર્ષ બાદ બેંગલુરુની હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે. 

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બેંગલુરુ કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હતા, અહીં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતા.

ભારતીય એરફોર્સ દ્વારા ટ્વિટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ 14 સવાર લોકોમાંથી એકમાત્ર આ દુર્ઘટનામાં બચ્યા હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. 

વિશ્વના શક્તિશાળી વ્યક્તિમાં સ્થાન પામનાર આ દેશના રાષ્ટ્રપતિ એક સમયે ટેક્સી ડ્રાઇવરની જોબ પણ કરી; આ હતું કારણ

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version