225
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 44,643 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 464નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 42,6754નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,18,56,757 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 41,096 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,10,15,844 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,14,159 સક્રિય કેસ છે.
You Might Be Interested In