ભારતમાં દૈનિક કોરોના ના કેસમાં આંશિક ઘટાડો. છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં…

by Dr. Mayur Parikh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,286 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 91 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,11,24,527 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 12,464 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.07% થયો છે

હાલ દેશમાં 1,68,358 એક્ટિવ કેસ છે.

મુંબઈ શહેર માં કોરોનાનું જોર ઘટ્યું. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા.

મુંબઈ શહેરમાં ઝૂંપડપટ્ટીમાંથી કોરોના એ ચાલતી પકડી અને બિલ્ડિંગોમાં ધામા નાખ્યા… જાણો મહાનગરપાલિકાના તાજા આંકડા…
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More