Site icon

 બીજી લહેર વધુ ઘાતક છે. સામે આવ્યા આજના કોરોના ના આંકડા

India takes steps to curb Covid -19

વિશ્વમાં ફરી એકવાર કોવિડ-19 મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતે સભાન ભૂમિકા અપનાવી છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. એક માર્ચથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા 202.3 દિવસ થઈ ગઈ છે.  

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 47,262 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 275 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,17,34,058 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 23,907દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.48% થયો છે.

હાલ દેશમાં 3,68,457 એક્ટિવ કેસ છે..

અત્યાર સુધીમાં કુલ 5,08,41,286 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version