Site icon

સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 37,154 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 724નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,08,764નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,08,74,376 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 39,649 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,00,14,713 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,50,899 સક્રિય કેસ છે.

કંદહારમાં તાલિબાને જમાવ્યો કબજો, ભારતે આટલા રાજદૂતો અને સુરક્ષાકર્મીઓને આ કારણે પરત બોલાવ્યા ; જાણો વિગતે

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version