દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,509 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 640નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,22,662નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,15,28,114 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 38,465 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,07,01,612 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,03,840 સક્રિય કેસ છે.