Site icon

ભારત માં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સીન અંગે લીધો આ મોટો નિર્ણય. 

ભારતમાં કોરોનાના વધતા જતા કેસો ના વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે

કેન્દ્ર સરકારે હાલ થોડા સમય માટે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીન ‘કોવિશિલ્ડ’ની નિકાસ પર રોક લગાવી દીધી છે.

Join Our WhatsApp Community

જો કે સરકારે અગાઉ જે દેશોને વેકસીનના ડોઝ આપવા માટે વચન આપ્યુ છે તે પુરુ કરવામાં આવશે પરંતુ હવે કોઈ નવા નિકાસ કરાર થશે નહી અને તમામ ઉત્પાદન દેશમાંજ ઉપયોગમાં લેવાશે.


 

કોરોના એ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકોને ભરડામાં લીધા. જાણો નવા આંકડા. રાખો સાવચેતી…

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version