Site icon News Continuous Bureau | Mumbai

ભારત માં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સીન અંગે લીધો આ મોટો નિર્ણય. 

ભારતમાં કોરોનાના વધતા જતા કેસો ના વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે

કેન્દ્ર સરકારે હાલ થોડા સમય માટે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીન ‘કોવિશિલ્ડ’ની નિકાસ પર રોક લગાવી દીધી છે.

Join Our WhatsApp Channel

જો કે સરકારે અગાઉ જે દેશોને વેકસીનના ડોઝ આપવા માટે વચન આપ્યુ છે તે પુરુ કરવામાં આવશે પરંતુ હવે કોઈ નવા નિકાસ કરાર થશે નહી અને તમામ ઉત્પાદન દેશમાંજ ઉપયોગમાં લેવાશે.


 

કોરોના એ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકોને ભરડામાં લીધા. જાણો નવા આંકડા. રાખો સાવચેતી…

Global Weather Alert પ્રશાંત મહાસાગરમાં બની રહ્યો છે શક્તિશાળી ‘અલ નીનો’; નાસાના સેટેલાઈટ ડેટાથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી
MEA Update હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સામાન્ય; આટલા જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું
BarrierFree Toll System હાઈવે પર હવે ગાડી નહીં અટકે! ભારતમાં દેશની પ્રથમ ‘બેરિયરફ્રી’ ટોલ સિસ્ટમનો હરિયાણામાં ટ્રાયલ શરૂ
India’s LPG Import Strategy એનર્જી સુરક્ષા માટે ભારતની મોટી રણનીતિ મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટાડી અમેરિકા તરફ વળ્યું ભારત.
Exit mobile version