Site icon

ભારતમાં કોરોના વિરુદ્ધની જંગ; રસીકરણના 158માં દિવસે 29 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન ; જાણો 18 થી 44 વર્ષની વય જૂથના કેટલા લોકોએ લીધી રસી 

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના 158 દિવસે 29.46 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચુકી છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,24,374 રસી ડોઝ આપવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સાથે બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 29,46,39,511 રસી ડોઝ આપવામાં આવ્યા છે.

18 થી 44 વર્ષની વયના 6,59,41,855 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે અને 14,28,117 લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો છે.

45 થી 59 વર્ષની વય જૂથના 8,28,91,130 લોકોને પ્રથમ અને 1,31,57,562 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ સિવાય 60 વર્ષથી ઉપરના 6,56,45,248 લોકોને પ્રથમ અને 2,19,07,796 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં થઇ રહેલા બોગસ રસીકરણ મામલે વ્યક્ત કરી ચિંતા, રાજ્ય સરકાર અને બીએમસીને આપ્યો આ આદેશ

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version