Site icon

ઇન્દ્રાણી મુખરજીને કોરોના થયો. હોસ્પિટલમાં ભર્તી.

શીના બોરા હત્યાકાંડમાં આરોપી એવી ઇન્દ્રાણી મુખરજીને કોરોના થયો છે.

માત્ર ઈન્દ્રાણી મુખરજી નહીં પરંતુ તેના સહિત 39 મહિલા કેદીઓને પણ કોરોના થયો છે. 

Join Our WhatsApp Community

આ તમામ કેદીઓને ભાઈખલ્લાની ઉર્દુ સ્કૂલ માં બનાવવામાં આવેલા કોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

હવે લગ્ન સમારંભ બે કલાકમાં પતાવવું પડશે નહીં તો સરકારને ૫૦ હજાર રૂપિયાનો ચાંદલો આપવો પડશે. વાંચો કાયદો અહીં..

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version