Site icon News Continuous Bureau | Mumbai

પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી- નેધરલેન્ડના સાંસદ બાદ હવે પાકિસ્તાની મૂળના પત્રકાર ઉતર્યા નુપુર શર્માના સમર્થનમાં- જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai

મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પર વિવાદિત ટિપ્પણી(Controversial comment) કરનાર નુપુર શર્માને(Nupur Sharma) પાકિસ્તાનના(Pakistan) એક પત્રકારનું(journalist) સમર્થન મળ્યું છે. 

Join Our WhatsApp Community

પાકિસ્તાની મૂળના પત્રકાર તહા સિદ્દીકીએ(Taha Siddiqui) નૂપુરના સમર્થનમાં કહ્યું, નુપુર શર્મા પર હુમલો કરવાની જગ્યાએ હકીકતમાં શું છે તેની સ્પષ્ટતા મુસ્લિમ નેતાઓએ(Muslim leaders) કરવી જોઈએ.

તહા સિદ્દીકી ન્યૂયોર્ક ટાઈમ્સ(New York Times), ગાર્ડિયન(Guardian), અલઝઝીરા(Al Jazeera) અને ફ્રાન્સ-24 જેવા મીડિયા હાઉસ માટે લખે છે.

તહા ઈન્સ્ટીટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(Taha Institute of Business Administration), કરાચીનો(Karachi) પૂર્વ વિદ્યાર્થી અને આલ્બર્ટ લોંડ્રેસ(Albert Londres) પુરસ્કાર વિજેતા છે. 

આ પહેલા નેધરલેન્ડના સાંસદ(Netherlands MP) અને પાકિસ્તાની મૂળના લેખક તાહિર ફતેહે પણ નૂપુરના પક્ષમાં નિવેદન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે ભારત- આટલા હજાર કરોડના હથિયાર ખરીદવાને મળી મંજૂરી- જાણો વિગતે

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version