Site icon

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવો વચ્ચે સરકારનો મોટો નિર્ણય આટલા કાશ્મીરી પંડિત શિક્ષકોની કરાઈ બદલી 

 News Continuous Bureau | Mumbai 

જમ્મુ કાશ્મીરમાં(Jammu and Kashmir) ટાર્ગેટ કિલિંગની(Target Killing) ઘટનાઓ  વચ્ચે સ્થાનિક સરકારે(Local government) કાશ્મીરી પંડિતોની(Kashmiri Pandits) સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

શ્રીનગરના(Srinagar) વિભિન્ન વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોને જિલ્લા મુખ્યાલય(District Headquarters) ખાતે ટ્રાન્સફર(Transfer) કરવામાં આવ્યા છે અથવા તો તેમને ત્યાં ગોઠવી દેવામાં આવ્યા છે. 

શ્રીનગર સ્થિત ચીફ એજ્યુકેશન ઓફિસર(Chief Education Officer) તરફથી બહાર પાડવામાં આવેલા એક પત્રમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

ઘાટીમાંથી કાશ્મીરીઓના પલાયન વચ્ચે તેમને સુરક્ષાનો અનુભવ કરાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- જો તમારું મેરેજ સર્ટિફિકેટ આ સંસ્થાએ આપ્યું હશે તો રદબાત્તલ ગણાશે

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version