Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યમાં વધતા જતા કોરોના ના પ્રકોપના પગલે શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય. જાણો વિગતે

રાજ્યમાં વધતા જતા કોરોના ના પ્રકોપને ધ્યાનમાં લઈને શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

સ્થાનિક પ્રશાસને પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય જિલ્લા પ્રશાસને સ્થાનિક સ્તરે લેવો. 

Join Our WhatsApp Channel

આ ઉપરાંત જે સ્કૂલોમાં કોરોનાનો ફેલાવ જોવા મળ્યો છે, ત્યાં આવશ્યક સ્વચ્છતા અને નિર્જંતુકીકરણ કરવાની કાર્યવાહી કરવા બાબતે સ્થાનિક પ્રશાસનને સૂચનો પણ આપ્યા છે. 

અરે વાહ શું વાત છે!! ચારકોપ માં દોડી મેટ્રો ટ્રેન… જુઓ વિડિયો જાણો વિગત…

મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version