Site icon

દર વર્ષે આ દિવસે રોજ મનાવાશે આતંકવાદ વિરોધી દિવસ, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકાર(Central govt) હવે આતંકવાદ વિરોધી દિવસ ઉજવવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

આ અંગે તમામ રાજ્યો(states) અને કેન્દ્રશાસિત પ્રદેશો(Union Territories)ને પત્ર લખવામાં આવ્યો છે. 

ગૃહ મંત્રાલય(MHA) દ્વારા જારી કરાયેલા આ પત્ર મુજબ દર વર્ષે 21 મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ(anti-terrorism day)ની ઉજવણી કરવામાં આવશે. 

આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ઇન્ડિયન રેલવેનો મોટો નિર્ણય, આ ટ્રેનમાં હવે કાયમી ધોરણે બે વિસ્ટા ડોમ કોચ ઉમેરવામાં આવશે; જાણો વિગતે

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version