Site icon

‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ બાદ નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે આ નામે ઓળખાશે મ્યુઝિયમ; PM મોદી કરશે ઉદ્ઘાટન

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નહેરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. 

હવે તે નહેરુ મ્યુઝિયમના બદલે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે. 

વડાપ્રધાન મોદીએ આજે ​​બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ પગલાં લીધાં છે. 

અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની સાથે જોડાયેલી યાદોને સાચવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં ફરી એકવાર વાગશે ભારતીયોનો ડંકો! ભારતીય મૂળનાં આ અમેરિકન નાગરિક બનશે FedExના નવા CEO; જાણો વિગતે

Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Goa Nightclub Fire: ગોવામાં મોતનું તાંડવ અને તંત્રની મિલીભગત! ગેરકાયદે નાઈટક્લબમાં ૨૫ જિંદગીઓ હોમાઈ, લાયસન્સ મુદ્દે થયો ચોંકાવનારો ધડાકો
Kashmir Tourism: આતંક પર ભારે પડ્યો ઉત્સાહ! કાશ્મીરમાં પ્રવાસનનો રેકોર્ડબ્રેક ઉછાળો, ન્યૂ યર સેલિબ્રેશન માટે ગુલમર્ગ અને પહેલગામ ‘હાઉસફુલ’.
Exit mobile version