Site icon

‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ બાદ નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે આ નામે ઓળખાશે મ્યુઝિયમ; PM મોદી કરશે ઉદ્ઘાટન

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નહેરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. 

હવે તે નહેરુ મ્યુઝિયમના બદલે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે. 

વડાપ્રધાન મોદીએ આજે ​​બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ પગલાં લીધાં છે. 

અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની સાથે જોડાયેલી યાદોને સાચવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં ફરી એકવાર વાગશે ભારતીયોનો ડંકો! ભારતીય મૂળનાં આ અમેરિકન નાગરિક બનશે FedExના નવા CEO; જાણો વિગતે

Maharashtra Farmer Loan Waiver 2026: મહારાષ્ટ્રમાં દેવામાફીની તૈયારી? સરકારે મંગાવી ખેડૂતોની વિગતો, બજેટ સત્રમાં થઈ શકે છે મોટી ઘોષણા
Delhi Meerut RRTS Inauguration: મેરઠવાસીઓને ડબલ ભેટ! ‘નમો ભારત’ ટ્રેન સાથે મેરઠ મેટ્રોને પણ મળશે લીલી ઝંડી; જાણો ૨૨ ફેબ્રુઆરીએ પીએમ મોદીનો આખો પ્લાન.
Weather Alert: ફરી ઠંડીનો ચમકારો! બરફવર્ષા અને વરસાદને કારણે હવામાનમાં મોટો પલટો, આ રાજ્યોમાં ત્રાટકશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ; વાંચો લેટેસ્ટ અપડેટ.
AI Impact Summit 2026:દિલ્હીમાં આજથી AI નો મહાકુંભ: PM મોદી અને એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈ સહિત વિશ્વના દિગ્ગજો આવશે એક મંચ પર; આ રહ્યો આખો એજન્ડા.
Exit mobile version