નવા વર્ષથી થશે નવા ફેરફાર : 1 જાન્યુઆરીથી રેલવેમાં રિઝર્વેશન વિના મુસાફરી કરી શકાશે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

શુક્રવાર  

ભારતીય રેલ્વે 1 જાન્યુઆરીથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે. 

રેલ્વે 1 જાન્યુઆરી, 2021થી 20 જનરલ કોચમાં અનરિઝર્વ્ડ ટિકિટો દ્વારા મુસાફરી કરવાની તક આપી રહી છે. 

એટલે કે નવા વર્ષમાં તમે રિઝર્વેશન વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment