Site icon

ઓમિક્રોનના ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડના ઉત્પાદનમાં કરશે  50%નો ઘટાડો, આ છે કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

દેશમાં ઓમિક્રોનના વધતા જતાં ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટે એની કોરોના વેક્સીન કોવિશીલ્ડના ઉત્પાદનને 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. 

કંપનીના સીઇઓ અદાર પૂનાવાલાએ મીડિયાને આ અંગે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિશીલ્ડ વેક્સીનનો ઓર્ડર ના મળતાં કંપનીએ રસીનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે.

જો કે તેમણે કોવિશિલ્ડની માંગ વધે તો જરૂરિયાત માટે પ્રોડક્શન વધારવાની પણ વાત કરી હતી.

સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે દેશમાં વધારે ડોઝની જરૂર ના પડે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version