Site icon

15-18 વર્ષના બાળકોના રસીકરણ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, બાળકોને ફક્ત આ જ રસી અપાશે; જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

ભારતમાં વધતા જતા ઓમીક્રોનના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે 15-18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ માટે ગાઈડલાઈન જાહેર કરી છે.

આ ગાઈડલાઇનમાં સરકારે 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનની રસી આપવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી છે. 

એટલે કે આ વયના લોકોને અન્ય બીજી કોઇ રસી નહીં આપવામાં આવે કેમ કે કોવેક્સિન તેમના માટે એક માત્ર વિકલ્પ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે દેશને સંબોધિત કર્યો હતો. તે સમયે તેમણે 15થી 18 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. 

દેશ દુનિયાને ડરાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ, હવે આ દેશમાં ઓમિક્રોનથી પ્રથમ મોત; જાણો વિગત 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version