Site icon

કોરોનાએ કાળો કેર વર્તાવ્યો : આટલા હજાર બાળકો અનાથ થઈ ગયા… આંકડો સાંભળીને આંખો પહોળી થઈ જશે…

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડેટા મુજબ દેશમાં 9,346 બાળકો કોરોનાના કારણે નિરાધાર  અનાથ થઈ ગયા છે.  

નિરાધાર થયેલા સૌથી વધારે  2,110 બાળકો ઉત્તર પ્રદેશમાં છે. આની સાથે બિહારમાં 1,327, કેરળમાં 952 અને મધ્ય પ્રદેશમાં 712 બાળકો મહામારીના કારણે અનાથ થઈ ગયા છે 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 4,451 બાળકોએ પોતાના માતા પિતામાંથી એકને ગુમાવી દીધા છે તથા 141 એવા બાળકો છે જેમના માતા પિતા એમ બંનેના મોત થયા છે.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે કે તે 7 જૂન સુધી એનસીપીસીઆરની વેબસાઈટ ‘બાલ સ્વરાજ’ પર ડેટા અપલોડ કરે અને કોરોના વાયરસ સંક્રમણના કારણે અસરગ્રસ્ત થયેલા બાળકો સાથે જોડાયેલા વિતરણને ઉપલબ્ધ કરાવે.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version