Site icon

‘પીપલ્સ પદ્મ’ પુરસ્કાર માટે વડાપ્રધાન મોદીની નવી પહેલ : હવે લોકો પણ કરી શકશે નોમિનેટ, જાણો કઈ રીતે

દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ એવોર્ડ્સને આ વર્ષે ‘પીપલ્સ પદ્મ’ એવોર્ડ તરીકે રજૂ કરવામાં આવશે. 

આ સંબંધમાં પીએમ મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે કહ્યું છે કે જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે. 

Join Our WhatsApp Community

સાથે જ વડાપ્રધાને પદ્મ પુરસ્કારોની વેબસાઈટ લીંક પણ આપી છે. જ્યા લોકો કોઈ પણ પ્રેરણાદાયી વ્યક્તિને નોમિનેટ કરી શકશે. 

આ ઉપરાંત સરકારે આ વેબસાઈટ પર સેલ્ફ નોમિનેશનનો વિકલ્પ પણ આપેલો છે. 

આ નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.

ઉલ્લેખનીય છે કે આ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ હતી અને દર વર્ષે ગણતંત્ર દિવસના અવસરે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં વેપાર-ધંધામાં પૂરેપૂરી છૂટ આપવામાં આવશેઃઆરોગ્ય પ્રધાનનો સૂર બદલાયો જાણો વિગત

GST: શું હજુ પણ થશે GST માં ઘટાડો? PM મોદીએ ટેક્સ ને લઈને આપ્યો આવો સંકેત
GST Rate: જાણો GST દર ઘટાડા પછી તમારી કરિયાણાની વસ્તુઓના ભાવમાં કેટલો ફેરફાર થયો?
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીધામ-સિયાલદહ સ્પેશલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Exit mobile version