Site icon

સાવચેત રહેજો! દેશમાં આમ જનતા બાદ હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં, મોદી સરકારના આ નેતાઓ થયા કોરોનાગ્રસ્ત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર

દેશમાં આમ પ્રજા બાદ હવે રાજકીય નેતાઓ કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે

પ્રાપ્ત જાણકારી મુજબ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈ, બિહારના CM નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.  

જોકે તમામમાં કોરોનાના સામાન્ય લક્ષણો છે અને ઘરમાં જ આઇસોલેટ થયા છે. 

તમામ રાજકીય નેતાઓએ અપીલ કરી છે કે તેમના સંપર્કમાં આવેલા લોકો આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવી લે.

મુંબઈમાં 5 દિવસ અને 94 હજાર કોરોનાના કેસ, મુંબઈ માં ટેન્શન. પણ એક રાહત ના સમાચાર. જાણો કાલના આંકડા.
 

Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
Sadhvi Prem Baisa Death Case: સાધ્વી પ્રેમ બાઈસા કેસમાં નવો વળાંક! શું છેલ્લી રાત્રે જમવામાં અપાયું હતું ઝેર? બંધ આઈફોન ખોલશે મોટા રહસ્યો
PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Exit mobile version