Site icon News Continuous Bureau | Mumbai

બરાબરનો ભેરવાયો યાસીન મલિક-પોતાને શાંતિ દૂત ગણાવનાર આ કાશ્મીરી આતંકીએ ગૃહમંત્રીની દિકરીનું અપહરણ કર્યું હતું-કોર્ટમાં આ વ્યક્તિએ કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

જમ્મુ અને કાશ્મીરના(Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) મુફ્તી મોહમ્મદ સઈદની(Mufti Mohammad Saeed) પુત્રી રૂબિયા સઈદે(Rubia Saeed) જેકેએલએફના(JKLF)વડા યાસીન મલિકને(Yasin Malik) અપહરણકર્તા(kidnapper) તરીકે ઓળખાવ્યો છે. 

Join Our WhatsApp Channel

રૂબિયા સઈદ 1989ના અપહરણ કેસની(Kidnapping case) સુનાવણીમાં(hearing) પહેલીવાર કોર્ટમાં હાજર થઈ હતી.

રૂબિયાએ કોર્ટમાં જણાવ્યું કે 1989માં યાસીન મલિક અને ત્રણ લોકો સાથે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે, રૂબિયાના અપહરણથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો જેને છોડાવવા માટે તે સમય દરમિયાન 5 આતંકવાદીઓને બદલામાં છોડવા પડ્યા હતા.

1990માં આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ(CBI) રૂબિયાને સાક્ષી બનાવી હતી. યાસીન મલિક હાલમાં આતંકવાદીઓને ફંડિંગ(Funding Terrorists) કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  જો બાળકો સવારે 7 વાગે શાળામાં જતા હોય તો હું કોર્ટમાં સવારે 9 વાગે ન જઈ શકું- સુપ્રીમ કોર્ટના જજે વહેલી સુનાવણી શરૂ કરી- આપ્યો દાખલો- જાણો વિગત

Smart Border Grid સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે ‘સ્માર્ટ બોર્ડર ગ્રીડ’ તૈનાત કરશે.
India’s Oil Purchase Policy રશિયન ઓઈલ મુદ્દે ફિનલેન્ડનું ભારતને સમર્થન વિદેશ મંત્રીએ કહ્યું, ‘ભારત તેની જરૂરિયાત મુજબ નિર્ણય લેવા સ્વતંત્ર’.
IAF An32 Crash in Jorhat આસામના જોરહાટમાં વાયુસેનાનું An32 વિમાન ક્રેશ પાંચ વીર જવાનો શહીદ, કોપાયલટ સુરક્ષિત.
CBI Case Against Nirav Modi નીરવ મોદી માટે રાહત? સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના પુરાવા, કેસ ટ્રાન્સફર થયો.
Exit mobile version