સુપ્રીમ કોર્ટના જે જજ ઓક્સિજન સપ્લાય સુનાવણી કરી રહ્યા હતા તેમને જ કોરોના થયો.

by Dr. Mayur Parikh
Cji Dy Chandrachud On Supreme Court Vacation Said Do Not Come Unless Someone’s Death Sentence Is Being Executed

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે 2021

ગુરુવાર

આખા દેશમાં ઓક્સિજન સપ્લાય મામલે અસમાનતા સંદર્ભે સુનાવણી કરી રહેલા જસ્ટિસ ચંદ્રચુડ ને કોરોના થયો છે. ઉલ્લેખનીય છે કે તેમણે વેક્સિન નો પહેલો ડોઝ લઈ લીધો છે. તેમના સ્ટાફ માં મોજુદ રહેલા અમુક લોકો ને કોરોના થયો હતો. ત્યાર બાદ જસ્ટિસ ચંદ્રચુડ નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટના રીઝલ્ટ પોઝિટિવ રહ્યા. શક્ય છે કે હવે ઓક્સિજન સપ્લાય મામલાની સુનાવણી થોડા દિવસ માટે ટળી જાય.

અમદાવાદ એરપોર્ટ પર બહારગામથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે નિયમમાં કર્યા આ ફેરફાર

જસ્ટિસ ચંદ્રચુડ ની ઉંમર ૬૦થી ૬૫ વર્ષ વચ્ચેની છે. આથી તેમણે પોતાની વિશેષ કાળજી રાખવી પડશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More