Site icon

નુપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી દીધી-117 હસ્તીઓએ CJIને લખ્યો ઓપન લેટર-કહી આ વાત 

News Continuous Bureau | Mumbai 

હિંસા(Violence) માટે નૂપુર શર્મા(Nupur Sharma) જવાબદાર હોવાની SCની કડક ટિપ્પણી સામે વિરોધ  શરૂ થયો છે.

Join Our WhatsApp Community

 નૂપુર શર્માની ઝાટકણી કાઢનાર સુપ્રીમના(Supreme Court) બે જજ સૂર્યકાંત(Justice Suryakant) અને જેબી પારડીવાલાની(JB Pardiwala) સામે 117 લોકોએ ચીફ જસ્ટિસને(Chief Justice) ઓપન લેટર(Open letter) લખ્યો છે.

ઓપન લેટરમાં કહેવાયુ છે કે સુપ્રીમ કોર્ટના જજોએ પોતાની ટિપ્પણીઓ દ્વારા લક્ષ્મણ રેખાને પાર કરવાનું કામ કર્યું છે.

આ સિવાય લેટરમાં તેને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે.

આ લોકોમાં 15 ભૂતપૂર્વ ન્યાયાધીશો, 77 ભૂતપૂર્વ અમલદારો અને 25 ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓનો (Military officials) સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે નુપુર શર્માએ પોતાના વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા તમામ કેસને એક સાથે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી

આ સમાચાર પણ વાંચો : દરેક મોદી ચોર છે નિવેદનના કેસમાં રાહુલ ગાંધીની મુસીબત વધી-ઝારખંડ હાઇકોર્ટે આપ્યો ઝટકો-કર્યો આ નિર્દેશ

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version