Site icon

‘ધીરજનો બાંધ તૂટયો, જમ્મુને કાશ્મીરથી અલગ કરવામાં આવે’, આ રાજકીય પાર્ટીએ કેન્દ્ર પાસે કરી માંગ ; જાણો વિગતે

શિવસેનાના નેતાઓએ જમ્મુ-કાશ્મીરને અલગ કરવાની માંગ ઉઠાવી છે. 

શિવસેનાના નેતાઓની માંગ છે કે, જમ્મુને જમ્મુનો અલગ દરજ્જો, અલગ વિધાનસભા અને કાયદાકીય અધિકાર મળે. 

Join Our WhatsApp Community

શિવસેનાના નેતાઓના કહેવા પ્રમાણે કાશ્મીરની ભૂલો અને ભેદભાવને હવે નહીં સ્વીકારવામાં આવે. હવે સમય આવી ગયો છે કે, જમ્મુ પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરથી રાજ્યનું છીનવાનું મુખ્ય કારણ કાશ્મીરમાં સક્રિય આતંકવાદ અને કાશ્મીરી નેતાઓની વિવાદાસ્પદ વિચારસરણી પણ છે. 

પાકિસ્તાનની વિચિત્ર સમસ્યા, એક વર્ષમાં એક લાખ ગધેડા વધ્યા; જાણો પાકિસ્તાન કઈ રીતે વિસામણમાં મુકાયું

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version