Site icon

વાયુસેનાના પાયલોટ્સ પણ હેરાન, વિંગ કમાન્ડર અને આ જાંબાઝ પાયલોટ ઉડાવી રહ્યા હતા છત્તાં હેલિકોપ્ટર કઈ રીતે થયું ક્રેશ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

તમિલનાડુમાં વાયુસેનાનુ એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 13 લોકોનુ નિધન થઈ ગયુ છે. 

આ હેલિકોપ્ટરને વાયુસેનાના વિંગ કમાન્ડર અને બાહોશ પાયલોટ પૃથ્વી સિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા અને તેમનુ પણ આ ક્રેશમાં નિધન થયુ છે.

પૃથ્વી સિંહ ચૌહાણની હેલિકોપ્ટર ઉડાવવાની કુશળતાના તો વાયુસેનાના ટોચના અધિકારીઓ પણ વખાણ કરતા હતા.

વાયુસેનાના સૌથી જાંબાઝ પાયલોટોમાં તેમની ગણના થતી હતી. તેઓ એક વર્ષની ખાસ ટ્રેનિંગ માટે આફ્રિકાના દેશ સુદાનમાં પણ તૈનાત હતા. 

આ સિવાય ભારતના ડઝનબંધ એરફોર્સ સ્ટેશન પર તેમણે ફરજ બજાવી છે. એટલે જ વાયુસેનાના પાયલોટ્સ પણ હેરાન છે કે, હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયુ.

ચિતાંજનક: Omicronના ખતરા વચ્ચે વેરિયન્ટનું એક નવું રૂપ આવ્યું સામે, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું
 

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version